શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના સ્થાપક સ્વ. પુરૂષોતમભાઈ ડાયાભાઈ સોલંકીએ પોતાના જીવનકાળ દરમિયાન લક્ષ્ય અને સિદ્ધાતથી કાર્ય કર્યું, મહેનત અને નીતિથી આગળ વધવું, સાથે સમાજને પણ તેનો વધુ લાભ મળે એટલે કે, સ્વાર્થ અને પરમાર્થનું બેલેન્સ જાળવ્યું, જેના કારણે પોતાની નોકરી તથા ધંધાના કાર્ય વચ્ચે આરામ અને જમવાના સમય સિવાય સતત પ્રવૃતિમાં રહ્યા. સમગ્ર જીવનકાળમાં ૮૪ વર્ષમાં એકદરે ૧૬ કલાકમાંથી સમાજ કાર્ય માટે ચોક્કસ સમય ફાળવતા પછી તે સમાજ ઉપયોગી કાર્ય હોઉં કે, લોકોના હિત માટેનું, ઔધોગિક વિકાસ માટેનું એસો. હોય, સરકાર સાથે પણ માત્ર કાયદાની બાબતમાં તેમજ ગ્રામવિકાસની પ્રવૃત્તિઓમાં સંવાદ સાથે ચિતિત રહેતા. નિવૃત્તિ બાદ રોટરી કલબ દ્વારા જવાબદારીથી કામગીરી કરી. એમની કર્મયોગી વિચારધારા, મહેનત, માનવધર્મ પ્રત્યેના શ્રદ્ધાનાં બળે ધંધાકીય ક્ષેત્રે એક દિશાસૂચક પ્રગતિ કરી. એ જ ગુણ પરિવારના સદસ્યોમાં ઉતાર્યા. આ પ્રવૃતિમાં વેગ આવે તે હેતુથી પારિવારિક ત્રસ્ત થાય તે માટે અનુભવો, વાસ્તવિકતાઓ અભ્યાસ બાદ પ્રત્યેક્ષ કાર્ય કરીને દરેક કાર્યને સમાજ ઉપયોગી બનાવવા શરૂઆત કરી
This version of Shree Ram Krushna Trust Android App comes with one universal variant which will work on all the Android devices.
If you are looking to download other versions of Shree Ram Krushna Trust Android App, We have 1 version in our database. Please select one of them below to download.